દુનિયામાં મને કોઇ શું કરી લેવાનુ,
જ્યારે સારા દોસ્તો નો સંગાથ હોય
દર્દ અને દુઃખથી મને ફરક શું પડે,
જ્યારે દોસ્તોની હજારો ખુશીનો સાથ હોય
કોઈની નફરત થી મને ફરક શું પડે,
જયારે હજારો દિવાના મારી પાસ હોય
હવે દારુનો નશો મને શું ચડવાનો,
જ્યારે દોસ્તીનો નશો રગે રગમાં હોય
કેવી રીતે મારશે ભગવાન આ ‘કપિલ’ને
જેને દોસ્તોનો પ્રેમ સદા જીવંત રાખે છે
-કપિલ દવે
જ્યારે સારા દોસ્તો નો સંગાથ હોય
દર્દ અને દુઃખથી મને ફરક શું પડે,
જ્યારે દોસ્તોની હજારો ખુશીનો સાથ હોય
કોઈની નફરત થી મને ફરક શું પડે,
જયારે હજારો દિવાના મારી પાસ હોય
હવે દારુનો નશો મને શું ચડવાનો,
જ્યારે દોસ્તીનો નશો રગે રગમાં હોય
કેવી રીતે મારશે ભગવાન આ ‘કપિલ’ને
જેને દોસ્તોનો પ્રેમ સદા જીવંત રાખે છે
-કપિલ દવે
0 comments: